સુરત: 14 વર્ષની કિશોરીના અપહરણ બાદ લોકોમાં રોષ, ટોળે ટોળા વરાછા પોલીસ મથકે પહોંચ્યા

સુરતમાં 14 વર્ષની કિશોરીના અપહરણ બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 17 દિવસથી કિશોરી ન મળતા 300થી વધુ લોકોએ વરાછા પોલીસ મથકે કર્યો વિરોધ. કિશોરીના પરિવારે કરી જલદી તપાસની માગણી.

Trending news