Lifestyle News

Akshaya Tritiya: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ના કરતા આ 5 મોટી ભૂલ, લક્ષ્મીજી થશે નારાજ
Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. જોકે, આ દિવસે કેટલી વસ્તુઓ ના કરવાની શાસ્ત્રોમાં પણ સલાહ આપવામાં આવી છે. તેમ છતાં જો આ ભૂલો કરવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે ક્રોધિત થઈ જાય છે. જેમના કોપના કારણે તમારી પાસે ક્યારેય લક્ષ્મી આવતી નથી. કહેવામાં આવે છેકે, આજનો દિવસ અક્ષય હોય જેમાં કરવામાં આવેલાં કર્મોનો નાશ થતો નથી. તેથી ખરાબ કર્મ ભૂલથી પણ ના કરવા જોઈએ. અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ અને પવિત્ર છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા, સોના-ચાંદીની ખરીદી અને દાન કરવાથી શાશ્વત ફળ મળે છે. સાથે જ અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવતા અશુભ કાર્યો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. જેના કારણે જીવનમાં ગરીબી, દુ:ખ અને કષ્ટ વધે છે. આવો જાણીએ અક્ષય તૃતીયાના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ.
May 10,2024, 10:30 AM IST

Trending news