हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
NAM
OMA
95/ 6
(17.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શ્રાવણ
શ્રાવણ News
lifestyle
તમારા સુતેલા કિસ્મતને પણ જગાડી શકે છે આ છ છોડ, શ્રાવણ સાથે છે વિશેષ સંગમ
વ્રત-તહેવારોમાં વૃક્ષ અને છોડની પૂજાનું વિશેષ મહાત્મય હોય છે. આ સમય દરમિયાન કેટલાક ખાસ છોડ વાવવામાં આવે તો વ્યક્તિનું જીવન ખૂબ જ સુખી અને સમૃદ્ધ બની શકે છે.
Dec 4,2023, 7:59 AM IST
Fasting special dishes
શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસમાં બનાવો આ ટેસ્ટી ફરાળી વાનગીઓ, મજા પડી જશે
Farali Recipe: શ્રાવણ માસ આમ તો ઉપવાસનો મહિનો કહેવાય છે. અને આ મહિનામાં આઉપવાસ કરવાનો પણ અનેરો મહિમા છે. જોકે, તેમ છતાં લોકો ઉપવાસ દરમિયાન થોડું ફરાળ કરતા હોય છે. ત્યારે બજારમાં મળતી ફરાળી વાનગીથી કંટાળી ગયા હોવ તો શ્રાવણ માસમાં ઘરે જ આ રીતે બનાવો આ ચટાકેદાર ફરાળી વાનગીઓ...
Sep 3,2023, 8:30 AM IST
Shravan
સાકરિયો સોમવાર...ભાખરિયો સોમવાર...કેટલાં સોમવાર કરવાથી શિવજી થાય છે પ્રસન્ન?
ભગવાન શિવને પ્રિય છે ‘સોમવાર’, શ્રાવણિયા સોમવારનું વ્રત કરવાથી સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે. જાણો કેટલાં સોમવારના વ્રત કરવાથી મળે છે ફળ. જાણો શિવ અને સોમવાર વચ્ચે શું છે કનેક્શન....
Aug 28,2023, 8:59 AM IST
swapna shastra
શું તમને ક્યારેય શ્રાવણમાં સપનામાં આ વસ્તુઓ દેખાઈ છે? નસીબદારને જ મળે છે લ્હાવો
સપના શુભ અને અશુભ બંને હોઈ શકે છે. એવુ કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનામાં શિવ સંબંધિત સપના જોવાથી વિશેષ કૃપા મળે છે. આવો જાણીએ શ્વાવણ મહિનામાં જોવામાં આવતા સપનાનો શું અર્થ થાય છે.
Aug 28,2023, 7:52 AM IST
Lord Shiva
Shravan : અલગ-અલગ મનોકામના માટે શિવલિંગ પર ચઢાવો અલગ-અલગ વસ્તુઓ, ઈચ્છાપ્રાપ્તિ થશે
Shravan Somvar 2023: પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભક્તિ ચરમસીમાએ પહોંચી જાય છે. શ્રાવણ માસમાં સોમવારે ભગવાન શિવશંકરની પૂજા આરાધનાનું વિશેષ મહાત્મય છે. શિવમંદિરોમાં હર હર મહાદેવનો નાદ ગૂંજી રહ્યો છે. ત્યારે એ વાત પણ જાણવા જેવી છેકે, શિવજીને કઈ વસ્તુઓ પસંદ છે. ભગવાન ભોળાનાથને કઈ કઈ વસ્તુઓ અર્પણ કરવાથી તેઓ જલદી પ્રસન્ન થાય છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર અને જ્યોતિષાચાર્યોના કથાનાનુસાર ભગવાન ભોળાનાથ તેમના નામ પ્રમાણે ખુબ ભોળા છે. આમ તો તેમને જે કંઈ પણ સાચા મનથી અર્પણ કરવામાં આવે તેઓ એનાથી જ પ્રસન્ન થઈને તમારો મનોરથ પુરો કરે છે. શાસ્ત્રોના અનુસાર અલગ-અલગ મનોકામનાને પૂરી કરવા માટે અલગ-અલગ વસ્તુઓ ભગવાન શિવ પર અભિષેક કરવું જોઈએ. અને આ વસ્તુ ઓને અભિષેક કરવાથી તમારી મનો કામના ઝડપથી પૂરી થશે.
Aug 26,2023, 8:40 AM IST
shravan month 2023
શ્રાવણમાં સોમવારે ઉપવાસ રાખ્યો હોય તો અચૂક લેજો આ ફૂડ, નહીંતર થાકીને થઇ જશો ઢૂસ્સ
Immunity: ઉપવાસ દરમિયાન નિયમોને કારણે, લોકો સામાન્ય કરતાં ઓછું ખાય છે અને આવી સ્થિતિમાં શરીરમાં પોષણનો અભાવ હોય છે. જેના કારણે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા નબળી પડી જાય છે.
Aug 26,2023, 8:49 AM IST
Lord Shiva
ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો, શિવભક્તો માટે રહસ્યમયી સવાલનો આ રહ્યો જવાબ
birth of lord shiva : ઘણીવાર શિવભક્તોના મનમાં એ જાણવાની જિજ્ઞાસા જાગે છે કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો..? તેઓ કેવી રીતે જન્મ્યા? શિવભક્તોને તેમના જન્મ સાથે જોડાયેલ રહસ્ય જાણવાની ઈચ્છા ચોક્કસપણે હોય છે. તો આ રહી પુરાણોમાં વર્ણિક ભોલેનાથના જન્મ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો
Aug 21,2023, 8:32 AM IST
lifestyle
ઉપવાસ દરમિયાન પીવો આ હેલ્ધી ડ્રિંક, શરીર રહેશે હાઇડ્રેટેડ અને એનર્જેટિક
Health Care Tips: આજે અમે તમારા માટે લીંબુ અને એલચીનું શરબત બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ. લીંબુ તમારા શરીરમાં ડીહાઈડ્રેશનને અટકાવે છે, જ્યારે ઈલાયચી તમારા બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. આ સાથે લીંબુ અને એલચીનું શરબત તમારી પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે.
Jul 25,2023, 15:59 PM IST
Rudraksha
રુદ્રાક્ષની માળા પહેરતા મોટાભાગના લોકો પણ નહીં જાણતા હોય આ વાત!
રુદ્રાક્ષ તો તમે જોયા જ હશે. તેનો ઉપયોગ મંત્ર ઉચ્ચારણ માટે અને ઘણા લોકો તેને ધારણ પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તે ક્યાંથી આવે છે? શું તમને ખબર છે કે રુદ્રાક્ષ ક્યાંથી મળે છે અને કેવી રીતે તૈયાર થાય છે, જાણો રુદ્રાક્ષ સાથે જોડાયેલી અનકહી કહાની....
Jul 14,2023, 16:45 PM IST
health
શ્રાવણ મહિનો રાખ્યા બાદ અચૂક લો આ ખોરાક, સ્ટેમીના અને રોગ પ્રતિકારક શક્તિ વધશે
Immunity: ઉપવાસ દરમિયાન નિયમોને કારણે, લોકો સામાન્ય કરતાં ઓછું ખાય છે અને આવી સ્થિતિમાં શરીરમાં પોષણનો અભાવ હોય છે. જેના કારણે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા નબળી પડી જાય છે.
Jul 7,2023, 16:45 PM IST
Fasting special dishes
Shravan 2023: શ્રાવણ મહિનામાં ઘરે બનાવો આ ફરાળી વાનગીઓ, મળશે બજાર જેવો ટેસ્ટ
Farali Recipe: શ્રાવણ માસ આમ તો ઉપવાસનો મહિનો કહેવાય છે. અને આ મહિનામાં આઉપવાસ કરવાનો પણ અનેરો મહિમા છે. જોકે, તેમ છતાં લોકો ઉપવાસ દરમિયાન થોડું ફરાળ કરતા હોય છે. ત્યારે બજારમાં મળતી ફરાળી વાનગીથી કંટાળી ગયા હોવ તો શ્રાવણ માસમાં ઘરે જ આ રીતે બનાવો આ ચટાકેદાર ફરાળી વાનગીઓ...
Jun 29,2023, 19:04 PM IST
Shravan
શ્રાવણનો છેલ્લો સોમવાર : હરહર મહાદેવના નાદ સાથે સોમનાથ તીર્થ શિવમય બન્યું
Shravan 2022 : શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ઉમટી પડ્યું માનવ મહેરામણ... સોમનાથ મંદિરમાં આજે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા...
Aug 22,2022, 9:26 AM IST
Rajkot
સરરર... સરરર.. મારું ચકડોળ ચાલે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ બાળક બનીને ચકડોળમાં ફર્ય
રાજકોટ :સૌરાષ્ટ્રનો સૌથી મોટા જન્માષ્ટમી લોકમેળોનો ગઈકાલથી પ્રારંભ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ લોકમેળાને ખુલ્લો મૂકાયો હતો. ત્યારે આ પ્રસંગે અદભૂત દ્રશ્યો જોવા મળ્યા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ચકડોળની સવારી કરી હતી. આ સવારી કરનારા એ એકલા ન હતા. ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, શિક્ષણ મંત્રી જિતેન્દ્ર વાઘાણી સહિત અન્ય નેતાઓએ પણ ચકડોળમાં સવારી કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.
Aug 18,2022, 11:40 AM IST
Shravan
શ્રાવણનો બીજો સોમવાર : સોમનાથ તીર્થમાં માનવ મહેરામણ છલકાયું
Shravan 2022 : પવિત્ર શ્રાવણ મહિનાના બીજા સોમવારે શિવમંદિરોમાં ભક્તોની ભીડ... સોમનાથ, નાગેશ્વર, મહાકાલેશ્વર સહિત બારેય જ્યોતિર્લિંગનાં ઝી 24 કલાક પર કરો ઘરે બેઠાં દર્શન...
Aug 8,2022, 8:39 AM IST
Shravan 2022
સવા લાખ ચિંતામણી શિવલિંગ બનાવીને પૂજા કરતુ ગુજરાતનું એકમાત્ર મંદિર
આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે, ત્યારે ગુજરાતના એ મંદિર વિશે જાણીએ જ્યાં નદીમાંથી માટી લાવીને સવા લાખ શિવલિંગ બનાવાય છે અને બાદમાં તેમનુ વિસર્જન કરાય છે
Aug 1,2022, 11:25 AM IST
Shravan
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે. આ દિવસે દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે.
Aug 30,2019, 9:35 AM IST
મોરબી
મોરબી: પ્રાચિન રફાળેશ્વર મહાદેવ મંદિરે આજથી બે દિવસીય લોકમેળાનો પ્રારંભ
નજીક આવેલ પ્રાચિન રફાળેશ્વર મંદિરે આજથી બે દિવસીય લોકમેળાનો પ્રારંભ થયો છે. જેનું લોકોર્પણ મંદિરના મહંતના હસ્તે જ કરવામાં આવ્યું હતું. ત્યારે ગ્રામપંચાયતના સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. અને લોકમેળો માણવા માટે આવેલા લોકોએ પહેલા તો મંદિરના પટાંગણમાં આવેલ પારસ પિપળાને પાણી ચડાવીને પિતૃ તર્પણ કર્યુ હતુ ત્યાર બાદમાં મનભરીનો મેળો માણ્યો હતો.
Aug 29,2019, 21:53 PM IST
કાવડ યાત્રા
વડોદરા અને સુરતમાં નિકળી કેવડિયા યાત્રા
આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે, જેને પગલે શિવભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે, શહેરોના શિવ મંદિરો ભક્તોની ઉભરાયા છે, ત્યારે સુરતમાં માત્ર મહિલાઓ માટે કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ કે રોડના નીલકંઠ મહાદેવ મંદિરથી પુણા ગામ સુધીની કાવડ યાત્રામાં 1500થી વધુ મહિલાઓ કાવડ સાથે જોડાઈ હતી. આ યાત્રામાં ભાજપના હોદ્દેદરો અને નેતાઓ પણ જોડાયા હતાં.
Aug 26,2019, 15:05 PM IST
શ્રાવણ
શ્રાવણના સોમવારે હર હર ભોલેના નાદ સાથે ગુંજી ઉઠ્યા મંદીરો
આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. આ દિવસની ઉજવણી આખા ગુજરાતમાં ભારે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી રહી છે.
Aug 19,2019, 11:50 AM IST
શ્રાવણ
આજે છે ભક્તિભાવથી તરબોળ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર
આજે છે ભક્તિભાવથી તરબોળ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર. આખો દિવસ કરો ભગવાન શિવની આરાધના.
Aug 19,2019, 9:30 AM IST
Trending news
Odisha Assembly Election Exit Poll
Exit Poll: લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણીમાં પણ પટનાયકની BJD ને મોટો ઝટકો
NHAI
હાઈવે મુસાફરી મોંઘી, NHAIએ ટોલ ટેક્સમાં 5% વધારો કર્યો, સોમવારથી નવા દરો લાગુ થશે
Lok Sabha Elections 2024
ZEE AI Exit Polls માં ત્રીજીવાર મોદી સરકાર, NDA ને 305-315 સીટો
seasonal cycle
દેશમાં મોસમનો બેવડો મિજાજ બદલાયો, ઋતુચક્રમાં પરિવર્તનથી લોકોની વધી હાલાકી
Lok Sabha Election 2024
Exit Poll: 5 રાજ્યોમાં સૌથી મોટો ઉલટફેર, NDAએ શાનદાર પ્રદર્શન કરીને ચોંકાવ્યા
Amul milk price
પરિણામ પહેલા ફરી વધ્યા અમૂલ દૂધના ભાવ; જાણો કયા દૂધની કેટલી ચૂકવવી પડશે કિંમત?
PM-KISAN 17th instalment
12 કરોડ ખેડૂતો માટે ખુશખબર, સરકાર બનતા જ ખાતામાં આવશે પૈસા, લિસ્ટમાં ચેક કરો નામ
teka na bhav
સાબરકાંઠાના ખેડૂતો ખુશખુશાલ! આ પાકનું ગુજરાત સરકાર કરી રહી છે ટેકાના ભાવે ખરીદી
gujarat
ફેસબુક પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવધાન! ગુજરાતના આ જિલ્લામાં ટોળકીએ કર્યો કાંડ!
Janhvi Kapoor
એવી કઈ વસ્તુ છે જે દરેક જગ્યાએ લઈ જાય છે જાન્હવી કપૂર? રાજકુમાર રાવે ખોલ્યું રહસ્ય