આગ દઝાડતી ગરમીમાં પીવો આ શરબત, ફેટ પણ ઓગળી જશે અને બોડી પણ રહેશે ઠંડુ

ગરમીમાં લોકોની હાલત બિલકુલ ખરાબ થઇ જાય છે. શરીરને ઠંડું રાખવા માટે ઘણું બધુ કરીએ છીએ. શરીરને ડિહાઇડ્રેટથી બચાવવા માટે તમારે ખૂબ પાણી પીવું જોઇએ. તેનાથી તમારા શરીરમાં પાણીની ઉણપને દૂર કરવામાં આવે છે. તમારે આ ગરમીમાં વરિયાળીનો શરબત પીવું જરૂર જોવું જોઇએ. 

વરિયાળીનો શરબત

1/5
image

ગરમીની સિઝનમાં તમારે તમારું ધ્યાન રાખવું જરૂરી હોય છે. આ સિઝનમાં શરીરના ડિહાઇડ્રેટથી બચવ માટે તમારે વરિયાળીનું શરબત પોતાના ડાયટમાં સામેલ કરવું જોઇએ. જાણિતા ડાઇટેશિયન આયુષી યાદવ  (Ayushi Yadav) એ જણાવ્યું કે જો તમે વરિયાળીનો શરબત તમારા ડાયટમાં સામેલ કરો છો તો તમારા શરીરમાં પાણીની ઉણપ દૂર કરી શકો છો.   

શરીરની ગંદકી

2/5
image

શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે તમારે ઠંડી વસ્તુઓનું સેવન કરવું જોઈએ. જો તમે તમારા આહારમાં વરિયાળીના શરબતનો સમાવેશ કરો છો, તો તમને આશ્ચર્યજનક લાભ મળશે. તેમાં રહેલા પોષક તત્વો તમારા શરીરની ગંદકીને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. વરિયાળી શરીરના ડિટોક્સિફિકેશનમાં પણ ફાયદાકારક છે.

પાચન

3/5
image

વરિયાળીમાં ફોસ્ફરસ, સેલેનિયમ, ઝિંક, મેંગેનીઝ, કોલીન, બીટા કેરોટીન અને અન્ય ઘણા તત્વો મળી આવે છે, જે તમારી પાચનક્રિયાને સુધારવામાં ફાયદાકારક છે. તેઓ શરીરને મુક્ત રેડિકલથી બચાવવામાં પણ મદદ કરે છે. કિડની અને લીવરનું સ્વાસ્થ્ય સારું રાખે છે. તમારે તેને દરરોજ તમારા આહારમાં સામેલ કરવું જોઈએ.

શરીરમાં સોજો

4/5
image

જો તમારા શરીરમાં સોજાની સમસ્યા હોય તો પણ તે તમને તેને ઠીક કરવામાં મદદ કરે છે. તે તમારું વજન ઘટાડવા અને તમારા શરીરને ફિટ રાખવામાં પણ ઘણી મદદ કરે છે. તમારી ક્રેવિંગને શાંત કરે છે. તમારા ચહેરાની ચમક વધારવા માટે તમારે દરરોજ 1 ગ્લાસ તેનું સેવન કરવું જોઈએ.

લોહીની શુદ્ધ

5/5
image

વરિયાળીના ઉકાળાનું સેવન કરવાથી તમારું લોહી પણ શુદ્ધ થાય છે. આનાથી શરીરની ઘણી સમસ્યાઓ પળવારમાં દૂર થઈ શકે છે. પેટના સ્નાયુઓને શાંત કરે છે અને શરીરને અંદરથી સાફ કરે છે.