અંક જ્યોતિષનું માનવું છે કે મૂળાંક કોઈપણ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે દરેક વાતો જણાવી દે છે.
અંક જ્યોતિષનું કહેવું છે કે મૂળાંક 3 વાળા લોકોના એકથી વધુ લગ્ન થઈ શકે છે.
આ મૂળાંકનો સ્વામી બૃહસ્પતિ ગ્રહ છે, જેને બધા ગ્રહોનો ગુરૂ માનવામાં આવે છે.
પરંતુ મૂળાંક 3 વાળા લોકો પોતાનું લક્ષ્ય હાસિલ કરવા સતત પ્રયાસરત રહે છે.
જે લોકોનો જન્મ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો છે, જેનો મૂળાંક 3 હોય છે.
આ મૂળાંકના લોકો પ્રેમમાં હંમેશા નિષ્ફળ જાય છે. તેને પ્રેમમાં દગો મળે છે.
આ મૂળાંકના લોકોમાં એકથી વધુ લગ્નનો યોગ હોય છે.
તેને સાથીઓ પાસેથી દગો મળે છે કે અણબનાવ થાય છે, જેના કારણે તેનો સંબંધ તૂટી જાય છે.
અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.