TMKOC: 12 વર્ષ પછી અચાનક શું થયું કે સોઢીએ છોડી દીધો શો ? જાણો

ગુરુચરણ સિંહ

અભિનેતા ગુરુચરણ સિંહે 12 વર્ષ સુધી તારક મહેતા શોમાં કામ કરીને સોઢી બની લોકોનું મનોરંજન કર્યું.

તારક મહેતા શો

તારક મહેતામાં કામ કરતી વખતે ગુરુચરણ સિંહ સોઢીને પોપ્યુલારીટી પણ મળી.

વર્ષ 2020

પરંતુ વર્ષ 2020 માં અચાનક જ ગુરુચરણ સિંહે તારક મહેતા શો છોડી દીધો.

શો છોડવો પડ્યો

એક મુલાકાત દરમિયાન ગુરુચરણ સિંહે જણાવ્યું હતું કે તેના પિતાનું ઓપરેશન હોવાથી તેને શો છોડવો પડ્યો હતો.

ખુલાસો

સાથે જ તેને જણાવ્યું કે શું છોડવાના અન્ય કારણ પણ હતા પરંતુ આ કારણ કહ્યું હતું તેના વિશે ખુલાસો આજ સુધી નથી થયો.

પૈસાની સમસ્યા

જ્યારે તેને પ્રશ્ન કરવામાં આવ્યો કે શું પૈસા ની સમસ્યા હતી ? તો તેણે જણાવ્યું હતું કે તે પ્રેમથી આગળ વધી જવાનું પસંદ કરે છે

ફન લવિંગ

તારક મહેતા શોમાં સોઢીનું પાત્ર જેટલું ખુશ મિજાજ છે રિયલ લાઇફમાં ગુરુચરણ સિંહ સોઢી પણ ફન લવિંગ હતો.

સોશિયલ મીડિયા

લાપતા થયા પહેલા પણ એક્ટર ગુરુચરણ સિંહ સોશિયલ મીડિયા પર એક્ટિવ હતો.

છેલ્લી તસવીર

લાપતા થયા પહેલા ગુરુચરણ સિંહે પોતાના પિતા સાથેની આ તસવીર શેર કરી હતી.