મોહન કુંડારીયા વિરુદ્ધ આચારસંહિતા ભંગ મામલે કલેકટરનું નિવેદન, જુઓ શુ કહ્યુ

રાજકોટ મોહન કુંડારીયા વિરુદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ મામલેકલેકટર રાહુલ ગુપ્તાએ નિવેદન આપતા કહ્યુ ARO કક્ષાના અધિકારી આ અંગેની તપાસ ચલાવી રહ્યા છે તપાસ બાદ રિપોર્ટ આવ્યે મીડિયાને જાણ કરવામાં આવશે

Trending news