મીન રાશિ News

શરૂ થયો શનિનો મહાયોગ, 5 રાશિઓ માટે છે નસીબવંતા દિવસો, 7 રાશિઓને નાની યાદ અ
 જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિના જીવન પર ગ્રહોની દિશા અને દશાનો બહુ જ ઊંડો પ્રભાવ પડતો હોય છે. ગ્રહની દશા જ છે, જે કોઈનું કામ બનાવી દે છે, તો કોઈનું બનાવેલું કામ પણ બગાડી દે છે. આવામાં આજે શનિની સ્થિતિની વાત કરીએ, તેની સ્થિતિ બદલવાનો મુખ્ય સંકેત માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગઈકાલથી ગ્રહોની સ્થિતિમાં બદલાવને પગલે શનિનો મહાયોગ શરૂ થઈ રહ્યો છે. જેનો અલગ અલગ રાશિના લોકો પર અલગ અલગ પ્રભાવ જોવા મળશે. જ્યોતિષાચાર્યોનું કહેવું છે કે, શનિનો મહાયોગનો 5 રાશિના જાતકોને સારો લાભ કરાવશે. તો અન્ય 7 રાશિઓ પર તેની વિપરીત અસર જોવા મળી શકે છે. તો જાણી લો કે, કઈ રાશિના લોકોને શનિના મહાયોગનો લાભ મળવાનો છે.
Mar 10,2019, 13:43 PM IST

Trending news