આ વર્ષે અક્ષય તૃતીયા 10 મે 2024 ના રોજ ઉજવવામાં આવશે.
આ વર્ષે અક્ષય તૃતીયા પર ગજકેસરી રાજયોગ બની રહ્યો છે જે 3 રાશિના લોકોને ફાયદો કરાવશે.
મેષ રાશિના લોકોને આકસ્મિક ધન લાભ થઈ શકે છે અને આર્થિક સ્થિતિ માં સુધારો થશે.
આ રાશિના લોકોને બિઝનેસ સંબંધિત શુભ સમાચાર મળી શકે છે જેમાં મોટો નફો થઈ શકે છે.
કર્ક રાશિના લોકોના અટકેલા કામ પુરા થશે અને કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે.
આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે.
નોકરી અને વેપાર કરતાં લોકોને સફળતા મળશે. કારકિર્દી માટે સારો સમય.
નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધશે અને આર્થિક સ્થિતિમાં સ્થિરતા આવશે.