ગરમીની સીઝનમાં કેટલાક શાકભાજી સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
ગરમીની સીઝનમાં ખોટા શાકભાજીનું સેવન કરી બીમાર પડી શકો છો.
ડાઇટીશિયન શિખા અગ્રવાલ શર્મા અનુસાર ગરમીની સીઝનમાં કયાં શાકભાજી ન ખાવા જોઈએ.
ગરમીની સીઝનમાં પાલક અને અન્ય ભાજી એટલે કે લીલા પાંદડાવાળા શાકભાજી ન ખાવા જોઈએ.
ગરમીની સીઝનમાં વધુ માત્રામાં કે પછી દરરોજ મશરૂમનું સેવન ન કરવું જોઈએ. તેનાથી શરીરની હીટ વધે છે. આ સિવાય એલર્જિક રિએક્શન પણ થઈ શકે છે.
ગરમીની સીઝનમાં આદુનું સેવન ન કરવું જોઈએ.
ગરમીની સીઝનમાં બીટનું વધુ સેવન ન કરવું જોઈએ. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે.
ગરમીની સીઝનમાં લસણનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. તેનાથી શરીરના હોર્મોન ઇન્બેલેન્સ થઈ શકે છે.
અહીં આપવામાં આવેલી જાણકારી એક્સપર્ટની સલાહ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.